________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૦ ]. જ્ઞાનાધ્યાસઃ જે પદાર્થ હોય તેવું જ્ઞાન
ન થતાં બીજા પ્રકારનું કલ્પિત જ્ઞાન થવું તે; જેમ ભ્રાંતિ વખતે દેરડીના જ્ઞાનને બદલે સર્પનું
જ્ઞાન થવું તે. જ્ઞાનાત્મા : બુદ્ધિ. જ્ઞાનેન્દ્રિયઃ જે ઇદ્રિ વડે પદાર્થનું જ્ઞાન થાય
તે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીભ અને નાસિકા એ
પાંચ જ્ઞાનેન્દ્રિય છે. તટસ્થ લક્ષણઃ જે લક્ષણ પિતાના લક્ષ્યમાં કાયમ
ન રહેતું હોય પણ ક્યારેક રહેતું હોય છે. જેમ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને જે
હેતુ છે તે બ્રહ્મ છે. તવઃ શુદ્ધ, અખંડ, સચિદાનંદસ્વરૂપ. સાંખ્યનાં
તત્ત્વ પચીસ છે, તેમાં પુરુષ અને પ્રકૃતિ મુખ્ય છે; જગતના મૂળભૂત પદાર્થને “તત્વ”
તપદઃ બ્રહ્મ, ઈશ્વર, તત્ત્વજ્ઞાન : આ સંસાર માયામય છે અને આત્મા
ચૈતન્યસ્વરૂપ છે એમ જાણવું તે. તનુમાન સાઃ મનને બ્રહ્મમાં રેકી તેના સ્થૂલભાવની
For Private and Personal Use Only