________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
કેવલ્ય : કેવલ જ્ઞાનસ્વરૂપ બ્રહ્મભાવ; બ્રહ્મરૂપ થવું
તે મેક્ષ. કેશ: આત્માનું આચ્છાદન કરનાર ઢાંકણ, પડદે.
આ કેશ પાંચ છે : અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ પાંચે કેશોથી આત્મા ઢંકાયો છે માટે જણાતું નથી. વ્યવહારમાં આ પાંચ કોશમાંથી કેઈ ને કોઈ કોશ સાથે આત્માનું તાદામ્ય હાય જ છે અને તાદામ્ય દ્વારા જ વ્યવહાર કરી શકે છે. તલવારના યાનને પણ કોશ કહે છે; ધાન્યના
ભંડારને પણ કોશ કહે છે. કૌશિકકઃ ત્વચા, માંસ, રુધિર, મેદ, મજા
અને અસ્થિ-આ છ કૌશિકષક છે. કૃતકૃત્ય કરવા યોગ્ય સઘળું જેણે કરી લીધું છે
તે પુરુષ, કર્તવ્યપણાની નિવૃત્તિ પામેલો પુરુષ.
આત્મસાક્ષાત્કાર પામેલે પુરુષ. કૃતનાશ કરેલાં કર્મ ફળભોગ વગર નાશ થ
તે. આ એક દેષ છે. જેઓ આત્માને અનિત્ય, નાશવાન માને છે તેમના મતે આ દેષ આવે છે. જેમ કે જે આત્મા નાશવાન હોય તો આ જન્મમાં કરેલાં કર્મ કોણ ભોગવશે? ફળભોગ
For Private and Personal Use Only