________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] હોય એવી સ્થિતિ, ઉદાહરણઃ વ્યાપ્તિ સહવર્તમાન દષ્ટાંતનું કથન કરવું
તે. જેમ કે, પર્વત અગ્નિવાળો છે, ધુમાડાવાળે હવાથી; જેમ કે રસોડું. અહીં રસોડામાં અગ્નિ અને ધુમાડાની વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે સાહચર્ય, ધર્મ-અવિનાભાવસંબંધ. ધુમાડો અને અગ્નિને એ સંબંધ છે. તેથી રસોડું એ
વ્યાપ્તિ, સહવર્તમાન દષ્ટાંત દાખલ વગેરે કહેવાય. ઉદ્દેશઃ નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે, કોઈ
પણ કાર્યને હેતુ, પ્રયોજન. ઉભિજ: પ્રાણીઓની ચાર જાતમાંની એક
વનસ્પતિ, પૃથ્વી ઊંડીને બહાર નીકળે તે. ઉપકમ–ઉપસંહાર: વેદાર્થનિર્ણય કરવાના ષ
તાત્પર્ય લિંગમાંનું પહેલું અને છેલ્લું લિંગ; પ્રારંભ અને અંત; એ નિયમ છે કે જે ઉપક્રમ હોય તે જ ઉપસંહારમાં પણ હોવું જોઈએ. જેમ કે ઈશોપનિષદમાં પ્રથમ મંત્રમાં ઉપકમ કરતાં કહે છે કે, “રીવાસ્થમિદં પર્વ”
(આ સંપૂર્ણ જગત ઈશ્વર વડે આચ્છાદન કરવા - યોગ્ય છે); અને તે જ ઉપનિષદમાં ઉપસંહારમાં
કહેલ છે કે, “કર્થrદ ' (તે પરમાત્મા
For Private and Personal Use Only