Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
-
o અ
o અ
o અ
o ઇ
SS S S S S S $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
o
પ્ર.૧૯ પ્રભુને નમસ્કાર માટે રિહંતા પદ કેમ? ૧૧૦ ઉપદેશની અસર ન થાય તેમાં ઉપદેશકની કચાશ ખરી ? ૧૧૧ નવકારમાં દર્શનાદિ ચાર પદ કેમ નહિ? ૧૧૨ સિદ્ધાચળ ઉપર કા. સુ. ૧૫ પહેલા ચઢી શકાય કે નહિ? ૧૧૩ વિદ્વાન્ વ્યાખ્યાનકારોનો વિવેક ટકે ક્યારે? ૧૧૪ મૂર્તવિકારો જણાવા કઠીન છે પછી અમૂર્ત અધર્માદિ કેમ જણાય? ૧૧૫ અંધભક્ત કોણ કહેવાય? ૧૧૬ સાચાભક્તની ઓળખાણ શી?
૧૧૭ શરીરએ એજીન અને આત્મા ડ્રાઈવર શી રીતે ? - ૧૧૮ શાસ્ત્રના બધા પાઠો માને પણ એકાદ લોક કે પદન માને તો સમ્યકત્વટકે? ૧૧૯ જ્ઞાનભાડે મળે પણ ક્રિયા ભાડે ન મળે એટલે શું? ૧૨૦ અહીં પાંચ મહાવ્રતો બધા દર્શનકારો માને છે? ૧૨૧ શું પાંચ આશ્રવના ત્યાગથીજ સાધુપણું કહી શકાય? ૧૨૨ તીર્થંચો વધારેમાં વધારે કેટલી વિરતિ અને કેટલા દેવલોક જઈ શકે ૧૨૩ સમ્યષ્ટી ગુણઠાણાવાળો શ્રાવક મરી ક્યાં જાય? ૧૨૪ સમ્યગ્ગદર્શન વગર અભવ્યો નવ રૈવેયક સુધી કેમ જાઈ શકે? ૧૨૫ ગૃહસ્થોની જેમ સાધુને અષ્ટપ્રકારી પૂજાનું વિધાન ખરું? ૧૨૬ સાધુ દ્રવ્યપૂજાનો ઉપદેશ આપે તેમાં પૂજા અને હિંસાનું અનુમોદન લાગે? 1.૧૨૭ તીર્થંકરનું બધું વર્તન અનુકરણીય ખરું કે નહિં? ૧ ૧૨૮ તીર્થકર કહે તે કરવું કરે તે નહિ એનો મર્મ શું?
૧૨૯ શાસદૃષ્ટિએ પાપી સાધુ કોણ કહેવાય? : ૧૩૦ મહાનયોગી કોણ કહેવાય?
૧૩૧ સમતાનું સ્વરૂપ અને લક્ષણ શું? 0 વિ.૨૨ પત્રકારોએ પૂજયશ્રીને પુછેલા પ્રશ્નનાં ઉત્તરો ૨૩ સુધાસાગર ૨૪ ભોગનું પ્રદર્શન ૨૫ સિદ્ધિ વધુ વરમાળને સિદ્ધચક્રથી હેજે વરસે ૨૬ શાસન એજ શરણ
આગમોદ્ધારકની અમોઘ દેશના ઉપાધ્યાયપદ, જેવું આરાધન તેવું સ્મરણ
.
૯૧ ૯૧
૫
$
- ૧૦૩