________________
૧૬
પવિત્રતાને પંથે
અછતી વાત જગત આગળ મૂકવી તેના જેવા અનર્થ બીજો કચેા હાઇ શકે ? આ બધાં જીલનાં પાપા છે. તેનાથી સત્યના ઉપાસકે ચેતતા રહેવું જોઇએ. જ્ઞાના વકાર કહે છે કે—
पृष्टैरपि न वक्तव्यं, न श्रोतव्यं कथंचन । वचः शंकाकुलं पापं, दोषाढ्यं चाभिसूयकम् ॥
જે વચન શકાભયું હાય, પાપમય હાય, દોષવાળુ હાય અથવા ખીજાની ઇર્ષા ઉત્પન્ન કરનારું હાય તેવું વચન બીજાએ પૂછવા છતાં પણ કહેવું નહિ, તેમ તેવાં વચને સાંભળવાં પણ નહિ, '
આપણને આવાં વચના સાંભળવામાં રસ પડે છે તે જ આપણી નિર્મળતા સૂચવે છે. આપણે બીજાના સંબંધમાં જે અપ્રિય અથવા અનિષ્ટ વાત સાંભળીએ તે ખરી ન પણ હાય અને કદાચ ખરી હાય તે પણ તે વિષે ન ખેલવુ એ વધારે દયાભયુ છે.
કેટલાક અસત્યવાદીએ પેાતાના વચનના ભોંગ કરે છે અને કારણ પૂછતાં એક યા બીજી માનું રજૂ કરે છે. સત્ય ખેલવાથી ઠપકા મળશે. એવા પ્રસંગેા હૈાય ત્યાં અસત્ય ખેલવામાં આવે છે. નાકરામાં આ દુર્ગુણુ વિશેષ હાય છે. જ્યાં માખાપ અથવા શિક્ષકે બહુ જ સખ્ત હોય છે અને જ્યાં સત્ય કરતાં પ્રશંસાને વધારે માન અપાય છે, ત્યાં ઘણાં બાળકો અથવા વિદ્યાથી આ અસત્ય એલવાને દોરાય છે.
એક મનુષ્ય પાંચ રૂપીને વાસ્તે અસત્ય ખેલે છે તેના અર્થ એ જ કે સત્ય કરતાં તે પાંચ રૂપીઆને વધારે
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only