________________
લેાવિરમણ
૬૩
क्रोधात्प्रीतिविनाश, मानाद्विनयोपघातमाप्नोति । શાહ્માસ્ત્રત્યયહાનિ, સર્વજીવિનાશનું હોમાત્ // ? ।।
ક્રોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, માયાથી-કપટથી વિશ્વાસના ભંગ થાય છે; પણ લેાભથી તે સર્વ ગુણેાના નાશ થાય છે. વળી તે લાભના સંબંધમાં કહે છે કે:
सर्वविनाशाश्रयणिः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥
સર્વ વિનાશના આશ્રયસ્થાનરૂપ અને સર્વ પ્રકારની આપત્તિના મુખ્ય માર્ગરૂપ એવા લેાભને વશ થયેàા કચે મનુષ્ય એક ક્ષણ પણ સુખ પામી શકે?
લાભ એ અશુભ પ્રકૃતિના સ્વભાવ છે. એ તૃષ્ણાનું બીજું નામ છે. તે લાભથી મનુષ્ય વસ્તુએને સંગ્રહવાને, તેમના પર પેાતાની માલીકી સ્થાપવાને પ્રયત્ન કરે છે. મનુષ્યની તૃષ્ણાને હદ હાતી નથી, તેથી તે અનેક વસ્તુએ મેળવવા છતાં પણુ તૃપ્તિ પામતા નથી. આત્માને પેાતાને સ્વભાવ તે નિષ્પરિગ્રહી છે. તે તે આપવામાં જ આનંદ માને છે પણ પ્રકૃતિને-જડ સ્વભાવને વશ થઇ આપણે અનેક વસ્તુઓ ઉપર આપણી માલીકી સ્થાપવાના પ્રયત્ન કરીએ છીએ. આપણા ઉપભેગમાં તે ઘણી ચાડી વસ્તુએ અને સાધના આવે છે. આપણી પાસે ૧૦ પલંગ હાય તા પણ આપણે એક જ પલંગ પર સૂઇ શકીએ છીએ. આપણી પાસે પાંચ મેટરી હાય, પણ એક વખતે તા એક જ માટ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International