Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 128
________________ ૧૨૨ પવિત્રતાને પગે ... અથવા મુકત જે સર્વ કર્મોને ખપાવી મેને પ્રાપ્ત થયેલા છે તેને અમુક્ત માનવા અને અમુત-જે હરિહરાદિ-ખરી મુક્તિને નહીં પામેલા–સંસારમાં જન્માદિ ધારણ કરવાવાળા તેમને મુક્ત માનવા તે. આ દશ પ્રકારના મિથ્યાત્વ સંજ્ઞાને આશ્રીને છે. હવે મિથ્યાત્વના બીજા મુખ્ય પાંચ ભેદે કહે છે – ૧. અભિગ્રહિક–પિતપોતાના મતનો આગ્રહ–અમે ગ્રહણ કર્યો છે તે ધર્મ જ સાચે છે, બીજા બધા ખેટા છે એમ માનવું છે. એ આગ્રહ જેનધમીને જૈન ધર્મ પ્રત્યે હોય તો તે મિથ્યાત્વ ગણાતું નથી, પરંતુ ત્યાં આગ્રહ હતો જ નથી. ત્યાં તે જે સર્વ દેષ રહિત હોય તે દેવ, જે કંચનકામિનીના ત્યાગી તથા ગુરુના ગુણેથી સંયુક્ત હોય તે ગુરુ અને જે દયાસંયુક્ત હોય તેમ જ અધર્મના કોઈ પણ પ્રકારને જેમાં સમાસ ન હોય તે ધર્મ. આમ ખુલ્લી માન્યતા હોય છે. ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ એ પેટે આગ્રહ હેત નથી–તેને તે ગુણની સાથે જ સંબંધ હોય છે. ૨. અનભિગ્રહિક–બધા ધર્મ સારા, બધાને માનીએ, કોઈને નિદીએ નહીં, બધા દેવને પગે લાગીએ, બધા ગુરુની ભક્તિ કરીએ, આવી મૂઢતાવાળી માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે; કારણ કે તેને સુવર્ણ કે લેહની પરીક્ષા જ કરતા આવડતી નથી અને ગેળ ખેળ બનેને તે સરખાભક્ષ્ય માને છે. ૩. આભિનિવેશિક–આમાં સત્ય માર્ગ જાણ્યા છતાં કઈ પ્રકારને આગ્રહ બંધાઈ જવાથી અસત્ય માર્ગની-અસત્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136