Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ તુજ વિયોગ કરતા નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાંહી. 11. અહં ભોષથી હિત નહિ. સ્વધર્મ સ°ચય નાંહી. નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કહી. 12, એમ અનત પ્રકારથી સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું ય ? 13 ‘કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છે, ગ્રહો પ્રભુજી હાથ. 14 અને તે કોળથી માથકયો વિના ભાને ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન, 15 સંતચરણ આશ્રય વિના, સાધન, કર્યા અનેક | પાર ને તેથી પામીચા, ઊગ્યા ન અશ વિવેક, 16 સહુ સાધન અધિન થયાં, હો ને કાઈ ઉપાય સતું સાધન સમજ્યા નહિ, ત્યાં એ ધન શું જાય ? 17. પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીઓ કાણુ ઉપાય 18 અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હું ચક એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશો શુ ચ. ૧૯પૂડી યુડી તુજ પહેપ કજે ફરી ફરી મા એ. જ; | સ(શરુ સતસ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ. 20 : SEii તમારા હા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 134 135 136