Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 117
________________ પ્રકરણ ૧૭ મુ. માયામૃષાવાદવિરમણ સત્તરમું પાપસ્થાનક માચામૃષાવાદ છે. માયાનું આઠમું પાપસ્થાનક અને મૃષાવાદનું બીજું પાપસ્થાનક મળી ૧૭ મુ` માયામૃષાવાદનું પાપસ્થાનક ઉદ્ભવે છે. માયામૃષા વાદ એટલે કપટ અસત્યયુક્ત, બીજા શબ્દોમાં કહીએ ત ઢાંગ—દંભ છે. શ્રીમદ્ યશેાવિજયજીના શબ્દો પ્રમાણે આ માયામૃષાવાદને દોષ વિષને વધારવાની સ્થિતિ, અથવા સપને છંછેડવાની ક્રિયા છે. ઢોંગની ઉત્પત્તિનુ કારણ એ છે કે મનુષ્ય હાય તેના કરતાં સારા દેખાવા ઇચ્છે છે, પેાતાનું અજ્ઞાન અને પેાતાના દોષ ઢાંકી પાતે જ્ઞાની અને નિર્દોષમાં ખપવા માગે છે. આ કારણથી–લેાકેાના ખાટા ભયથી પેતે અનેક રીતે અસત્ય ખેલે છે અને કપટક્રિયા કરે છે, પાતે એલેવુ એક અસત્ય અથવા કરેલું એક ખાટુ કામ છુપાવવા મનુષ્ય જૂઠની પર પરા સેવે છે અને પછી તે અસત્ય અને કપટ એટલું મધુ વધી જાય છે કે તેનાથી તે છુપાવી શકાતુ નથી અને તેની દશા ઘણી દયાજનક થાય છે. ઢાંગના એટલા બધા ગેરફાયદા છે કે તેના પૂરા વિચાર પણ આવી શકે નહિ, છતાં કેટલાક ગેરફાયદા વર્ણ વવામાં આવશે. ઢોંગ લાંબે સમય ટકતા નથી. અંતે કપટ પકડાય છે ત્યારે તેની કેટલીક સત્ય ખાખતા હાય તે પણ ઢોંગ લેગી તણાઈ જાય છે અને તે સર્વથા પાપી કે અસત્યવાદી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136