________________
મૈથુનવરમણ
રાને બદલાવવાનું કામ આરંભમાં ઘણું કઠણુ છે. શરૂઆતમાં જેવા તે સંબંધી વિચાર આવે કે તરત મનને બીજા વિષય ભણી દોરવું. એક જાપાનીસ કહેવત છે કે —
F
"We cannot prevent the birds of evil from flying over our heads, but we need not allow them to build their nests in our hair.
૨૯
,,
આપણે અશુભના પક્ષીઓને આપણા માથા પર ઊડતા અટકાવી શકીએ નહિ, પણ આપણે તેમને આપણા વાળમાં માળા તે ન માંધવા દઇએ.
કામ કઠિન છે, પણ જે એક મનુષ્ય કરી શકયા તે બીજા પણ કરી શકે.
Jain Educationa International
આ વાસ્તે ઉત્તમ ઉપાય એ છે કે તે અશુભ વિચારની સામે નહિ થતાં મનને બીજા કેાઇ વિષય ભણી વાળવુ, અને જો આ બીજો વિષય આપણને રુચિકર હાય તા વિશેષ સારું. મન ત્યાં સ્થિર થવા માંડશે એટલે આ વિષયવૃત્તિને વેગ એછેા થવા લાગશે, પણ આ કામ તરત જ થવું જોઇએ. તે ખામતમાં જરા પણ ડગમગતી સ્થિતિ કે અનિશ્ચય ન હાવા જોઇએ. તે મનુષ્યે પેાતાની શાંત પળેામાં જે નિશ્ચયા કરવા ચેાગ્ય હાય તે કરવા જોઇએ. પણ હવે તા પેાતાના હૃઢ નિશ્ચય પ્રમાણે વર્તવું. આ પ્રમાણે લાંબે સમય વર્તવાથી તે વિષયવાસનાના પક્ષીએ તેના માથા પર માળે તા નહિ માંધે, એટલું જ નહિ પણ તેની આસપાસ ઊડવાનું
For Personal and Private Use Only
www.jainelibrary.org