________________
માયાવિરમણ
ત્રીજા પ્રકારના જ ભાવ જોવામાં આવે છે. આવી જે સ્થિતિ તેને માયા કહેવામાં આવે છે. આ કપટ કરવાની ટેવ પડી, પછી તે જવી ઘણી મુશ્કેલ છે. મનુષ્યેાના ક્રોધ કે માન કે લાલ બહાર પ્રકટ દેખાઇ આવે છે તે છુપાવવા પ્રયત્ન કરવા છતાં છુપાતા નથી પણ માયા એટલે છેતરવાની ક્રિયા મીજાથી સમજાય નહિ માટે તેને વશ થયેલાને સુધારવાને બીજો કાઇ ઉપદેશ પણ આપી શકે નહિં, અને ધીમે ધીમે તેનું ખળ વધવા લાગે છે, એટલે તે માયા તા મનુષ્યને આખા ગળી જાય છે. સંસ્કૃતમાં માના અર્થ નહિ અને ચા એટલે જવુ એવા થાય છે, માટે જે એક વાર વળગ્યા પછી છૂટે નહિ તે માયા કહેવાય.
માયા-કપટ કરવાથી ઘણા ગેરફાયદા થાય છે. મેટામાં માટે ગેરફાયદા એ કે માયા કરનારના જ્ઞાનચક્ષુ પર પડળ આવી જાય છે. કપટ કરવાથી તેના મન પર આવરણુ આવે છે. વારવાર અસરલ અને કપટભર્યા વિચારે કરવાથી મનની વક્ર ગતિ થાય છે અને તેથી આત્મા પેાતાની શક્તિઓ ખરાખર પ્રકટ કરી શકતા નથી. માયાવી મનુષ્ય સત્ય જાણી શકતા નથી. તે ખીજાને છેતરવા જાય છે; પણ જાતે જ છેતરાય છે. વળી કપટ કરનાર થોડા સમય ફાવે, ઘેાડે સમય લેાકેાને છેતરે, પણ અ ંતે તે તેનું પાપ ઉઘાડું પડ્યા વિના રહેતું જ નથી, કારણ કે અંતે તે truth will be out સત્ય વસ્તુ ઉઘાડી પડશે જ. જ્ઞાના વકાર જણાવે છે કે:
w
छाद्यमानमपि प्रायः, कुकर्म
स्फुटति स्वयम्
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org