Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Author(s): Charanvijay
Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ એક મહાભાગ્યશાળી દે'પતીનું ટુંકુ જીવન વર્ણન ગુજરાત દેશના બનાસકાંઠામાં મારવાડા નામનું નાનું ગામ છે. આગામની ૬૦ વર્ષ પહેલાં ઘણી જ સારી આબાદી હતી, તે વખતે જનાનાં ૫૦-૬૦ ઘરો હતાં. હાલતા કાળના ખૂબ જ આંચકા લાગવાથી લગભગ ૨૦ ઘરા છે. ગગનચુ’બી. મનાપુર એ જિનાલય છે. ગામના મધ્ય દેરાસરમાં છમા સુપા નાથસ્વામી વિગેરે ૧૧ પ્રાચીન પ્રતિમામિરાજમાન છે. બીજી વરખડીના નામથી પ્રસિદ્ધ દેરાસરમાં ત્રણમાળનું ધાખાઘાટનું પણ ઘણું જ ઊંચુ' અને સુંદર છે. મને જિનાલયે દશદશ માઈલ દૂરથી દેખાય છે. ઘણાં સુંદર દન કરવા ચેાગ્ય છે. આ મારવાડા ગામમાં (ગુજરાત કાઠીયાવાડમાં હમણાં પશુ લગભગ એક હજાર ઘરની વસતિ છે. તે પૈકીના) સંઘવી કુટુંબનાં છ ઘર હતાં. તેમાં નેમચંદ સંઘવી નામના સુશ્રાવર્ક વસતા હતા. નેમચંદભાઈ તે કાળના મનુષ્યેામાં અલ અને વિદ્યામાં માખરે ગણાયા હતા. પ્રાયઃ આવાત ૧૯૯૦ આસપાસની ગણાય. આકાળમાં સાધુ-સાધ્વીઓની અતિઅલ્પ સખ્યા હાવાથી, લગભગ આ પ્રદેશમાં એછા આગમનના કારણે શ્રાવકવગ માં ધાર્મિકજ્ઞાન અતિઅલ્પ અને બહુ થાડા માણસામાં જ દેખાતું. નેમચંદભાઈનું દેશના માજીસાની દૃષ્ટિએ ધાર્મિકજ્ઞાન સારું હતું. નેમચંદુભાઈના ધર્મ પત્નીનું નામ, શ્રાવિકા સુલીબાઈ હતુ'. જેઓ છેલ્લી જીંદગીમાં મુલીમાના નામથી જ ઓળખાતાં હતાં. નેમચંદભાઈ ભાગ્યની પ્રતિકુલતાના કારણે, નાનીવયથી જ પ્રતિવર્ષ રાગના હુમલા ચાલુ રહેવાથી, ૪૩ વર્ષની મધ્યવયમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 658