________________
૧૨
આર્થિક કાર્યક્રમાનાં અમલ માટે પ્રજા પાસેથી આદેશ મેળપગલાંને યુદ્ધના મંડાણ
તરીકે
વવાના શ્રીમતી ઇન્દિરા ગાંધીના ઓળખાવતાં શ્રી કે. કે. શાહે કહ્યું હતુ
પાને કહે કે ચડાવે બાણ, હવે તે યુદ્ધ એ જ કલ્યાણ,
શ્રી ન્દિરા ગાંધીના પક્ષમાં અસ્થિ નાખવાના પ્રયત્ન નિષ્ફળ જવાના છે, એમ જણાવી શ્રી શાહે માં શાયરી વારવાર અનેક • જગ્યાએ લલકારી હતી.
“ ઈરાદાંસે ટકરાએ ઈસે તુફાન કહતે હય;
જે તુાં પે. છા જાય, 'સેન્દિરા ગાંધી કહતે હય.”
એક શાયરીમાં એઓશ્રીએ મેટા આકરા કટાક્ષ કરનાર મિત્ર પર કટાક્ષમય શાયરી લલકારતાં જણાવ્યું હતું કે ઃ—
rr
“ દુશ્મન કી શિકાયત ન શાયદ વે। માહબત કર
કરના,
બેઠે.”
L
:
ગઈ. ચૂંટણીની ઝૂંબેશમાં એઓશ્રીએ ભગીરથ કાર્યાં કર્યું, દેશના ખૂણે ખૂણામાં ફરી ઇન્દિરાજીના આદેશ ગામડે ગામડે ને ઘરે ઘરે પહેાંચાડયો અને ચૂંટણી માટે સારુ એવું ભંડાળ ભેગું કર્યું". શ્રી કે. કે. શાહના મુદ્ધિચાતુર્ય અને પ્રખર કાર્યશક્તિના શ્રીમતી ગાંધીના વિજયમાં મેટા કાળા છે. રાયબરેલીની સને ૧૯૬૭ની ચૂંટણી શ્રી કે. કે. શાહની નિગાહખાની નીચેજ જીતાઈ હતી. પ્રત્યેક રાજ્યના ચૂંટણીજંગના આયેાજનમાં તેમને પ્રમુખ હિસ્સા હતા. નાણાં લાવવાથી માંડીને સ્થાનિક સહાય ઊભી કરવાની શ્રી શાહની કુનેહ આ ચૂંટણીવેળાએ પૂરા ખપમાં આવી, અને આને અનુલક્ષીને જ -એઓશ્રીને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા.
જુન ૧૯૭૧ માં તાલીમનાડુના ગવર્નરની જગ્યા ખાલી પડી: