Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ૧૧ : લઇ શકે. કુંટુંબ નિયોજનનાં પ્રધાન તરીકે એઓશ્રીનુ કાર્ય ખૂબ જ પ્રસંશનીય બન્યુ. વસ્તીગણતરીએ પૂરવાર કરી આપ્યુ કે ભારતની કૂદકે ને ભૂસકે વધતી વસ્તીમાં ધારવા કરતા એક.કરાંડ કરતાં વધારે માનવીને ઘટાડા થયા, જે કુટુ બનિયેાજતે લીધેલ પગલાંઓને આભારી હતા. અખબારાએ તેની ઘણી પ્રશંસા કરી હતી. ૧. સને ૧૯૭૦માં દેશમાં ચૂંટણી આવી. તથા મુંબઇના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી મુંબઈની શાસક કોંગ્રેસે વારંવાર વિન ંતિ શ્રીએ ચૂંટણી લડવા માટે પૂરતી તૈયારી તે માટે પ્રચારતંત્ર પણ ગોઠવી દીધુ હતુ. ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા હતા, વડાપ્રધાન શ્રીમતી ગાંધીને! સદેશે! આવો. શ્રીમતી ગાંધીએ શ્રી શાહને વિનંતિ કરી હતી કે તેમણે શાસક - કોંગ્રેસના સમગ્ર દેશ માટેના પ્રચાર કાર્યના દોર સંભાળવા, શ્રી શાહને દક્ષિણ મુંબઈ ચૂંટણી લડવા માટે કરી હતી. અને એએ. પણ કરી હતી. વળી આમ જ્યારે શ્રી શાહ . ત્યારે અચાનક તેમને ' શ્રી શાહે કોંગ્રેસ માટે ગયા વખતે જે રીતે પ્રચારકાય સભાજ્યું હતું, તે જોતાં વડાપ્રધાનને એમ લાગ્યું હતુ કે આ ભગીરથ . કા શ્રી શાહે પક્ષના હિતમાં ઉપાડી લેવુ જોઈ એ. 2 : શ્રી શાહની ચૂંટણી લડવાની ઉત્કટ ઇચ્છા છતાં તેમણે વડાપ્રધાનની વિન ંતિ સ્વીકારી અને ચૂંટણી કાર્યમાં વળગી ગયા. એઓશ્રીની દેશ અને વડાપ્રધાન પ્રત્યેની વફ઼ાદારી અજોડ અને અનન્ય છે. દેશમાં ખૂણેખૂણામાંથી એમના પ્રવચને માટે માંગ આવવા લાગી. ચૂંટણીના વખતે એમની શાયરી તે. પેપરેશના પાના પર અને ગલી ગલીઓમાં ગુજવા લાગી. જ્યાં ને ત્યાં એમણે ચૂંટણી પ્રચાર ઝૂંબેશને આરંભ કર્યો હતો. પોતાની આગવી શૈલીમાં સંસ્થા કોંગ્રેસના આગેવાના પર કટાક્ષયુક્ત તીખા પ્રહાર કર્યા હતા અને અવારનવાર શાયરીએ લલકારી શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા.. .

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 418