Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૬,
અજ્ઞાત યક્ષ અને યક્ષિણ તરીકે બધાયમાં ૧ “અંબિકા જ બનાવવામાં આવતી હતી. એક જાણવા જેવી નવીન હકીક્ત :
આ તેત્રની પાંચ ગાથાઓમાં તેમનો બહુમાએ સ્પષ્ટ પ્રભાવ વર્ણવ્યો છે. એમાં પહેલી જ ગાથામાં ભગવાનને મંત્ર અને જલ્લાના આવાસ જણાવ્યા છે, જ્યારે ચોથી ગાથામાં “ચિંતામળિqવાચવમહિg” આવો પાઠ છે. આમ તો આ વિશેષણો છે, વિશેષ્ય નથી.. પણ કોઈ વિદ્વાન મુનિ વ્યક્તિએ “પાર, વાળ, ચિંતામણિ, અલ્પા આ ચાર શબ્દોને વિશેષનામ તરીકે ગણીને આ નામની પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવી ચતુર્મુખ, ચૌમુખજી, તરીકે આબૂ પહાડ ઉપર દેલવાડામાં ખરતરવસહીના પહેલા મજલામાં સ્થાપિત કર્યા છે; પૂર્વ દિશામાં મંજર પાર્શ્વનાથ, દક્ષિણ દિશામાં સ્થાવર પાર્શ્વનાથ પશ્ચિમ દિશામાં મનોરથmટુન પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં વિત્તામણિ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ઘણું મોટી અને ભવ્ય છે તથા નવ ફણાઓવાળી છે.
અહીં એક વાતનું ધ્યાન ખેંચવું જરૂરી છે કે પાર્ષદેવ ગણિએ કરેલી ઉવસગ્ગહર સ્તોત્રની વૃત્તિમાં “ સ્ત્રાળ લાવા” આ શબ્દનો “પાર્શ્વનાથ જિનાલય” એવો માર્મિક અર્થ કર્યો છે. કોઈ ૧. આવી થોડી મૂર્તિઓ વઢવાણ શહેરના મંદિરની ભમતીમાં છે.
એક જમાનામાં અંબિકાને જ જૈનસંઘે શ્રી સંઘની અધિષ્ઠાયિકા તરીકે સ્થાપિત કરી હતી, એ આ અને બીજા પ્રમાણથી
સૂચિત થાય છે. ૨. આના પુરાવા માટે જૂઓ-મુનિશ્રી યંતવિજ્યજી લિખિત
તીર્થરાજ આબૂ ” ભાગ ૧. પૃષ્ઠ ૧૭૧-૭૨. ૩. “અલ્યાણાર” શબ્દ ભૂંસાઈ ગયું છે, પણ સંદર્ભથી એ જ છે
એમાં શંકા નથી.