Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત ત્યારપછી નિત્યકર્મથી પરવારીને મંત્રસાધના માટે તત્પર થવું જોઈએ. તેમાં પ્રથમ મંત્રદેવતાનું પંચોપચાર કે અછીપચારથી પૂજન કરવું જોઈએ. અને પછી તેમના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ.
પપચારમાં ધૂપ, દીપ, ગંધ, પુષ્પ અને નૈવેદ્યની ગણના થાય છે અષ્ટોપચારમાં પંચામૃત (જલ), અક્ષત. અને ફલ વિશેષ હોય છે. આ સિવાય જોડશોપચાર અને તેથી પણ વધારે ઉપચાર વડે પૂજન થાય છે, પરંતુ તે પર્વ દિવસમાં કે ખાસ પ્રસંગે કરવામાં આવે છે.
પૂજનસમયે પ્રથમ મંત્રદેવતાનું આવહાન કરવું, પછી તેમનું સ્થાપન કરવું, પછી તેમને સમીપ લાવવા માટે સન્નિધિકરણ કરવું, પછી પૂજન કરવું અને છેવટે વિસર્જન કરવું, તેને પણ પંચપચાર કહેવામાં આવે છે. આ પાંચે કિયા જૂદા જૂદા મંત્રો બેલીને કરવાની હોય છે. જેમકે
(૧) આદ્વાન- દ્ી નમોડતુ માવતિ પદ્માવતિ ! एहि एहि संवौषट् ।
(૨) સ્થાપન- * નમોડસ્તુ માવતિ પદ્માવતિ ! કર તિ: તિક ૩ઃ |
(૩) સન્નિધિકરણ– હું નમોડસ્તુ મતિ पद्मावति ! मम सन्निहिता भव भव वषट् !
(૪) પૂજન-છે ફ્રી નમોસુમતિ પાવતિ ! પૂ गृहाण गृहाण स्वाहा।