Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૪૬
ઉવસગ્ગહર સ્તાત્ર
(૫) વિસર્જન-ૐ હૈં। નમોસ્તુ મળતિ જ્ઞાતિ
स्वस्थानं गच्छ जः जः जः ॥
આમાં જે દેવ-દેવીનુ પૂજન હોય, તેનું નામ ખેલાય છે. બાકીના શબ્દો તેા આ જ પ્રમાણે ખેલવાના હાય છે. વળી વિસર્જન વખતે નીચેના શ્લાકો ખેલવાનું આવશ્યક ગણાય છે, જેથી આપણી ભૂલચૂકની માફી મળે અને પૂજન નિરર્થક થાય નહિ.
×
आहवानं नैव जानामि, न च जानामि पूजनम् । વિસર્ગનું તૈય જ્ઞાનામિ, ક્ષમત્વ પરમેશ્વર !! आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत् कृतम् । क्षमस्य देव तत्सर्वं प्रसीद परमेश्वर ||
અહી દેવી હાય તા રેવ ની જગ્યાએ વૈવિ અને પરમેશ્વ ની જગાએ પરમેશ્વર ! એલવુ જોઈ એ.
ત્યારપછી સક્લીકરણની ક્રિયા કરવી જોઇએ કે જે અંગરક્ષા માટે આવશ્યક ગણાય છે. આ સકલીકરણ સામાન્ય રીતે નીચે મુજબ કરવામાં આવે છે :
ॐ नमो अरिहंताणं हाँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ नमो सिद्धाणं ह्रीँ वदनं रक्ष रक्ष स्वाहा । ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा ।
X ન જ્ઞાનામિ વિસર્જનમ્ |પૂજ્ઞવિધિન જ્ઞાનામિ આ પ્રમાણે પણ ખેલાય છે.