Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 457
________________ કુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા જ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્ય કોઈ પણ તીથ કરતાં અહી આરાધનાનું પ્રમાણ વિશેષ રહે છે. શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ગામની મધ્યમાં આવેલુ છે. તે એઠી બાંધણીનુ પણ દેખાવમાં ઘણું સુંદર છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, એ સભા મંડપા, મૂળ ગભારાની અને બાજુ એક એક શિખરબંધી ગભારા, બાવન જિનાલયની દહેરી, શ્રૃગાર ચોકી અને વિશાળ ચાક યાત્રાળુના મન પર ભવ્યતાની છાપ અંક્તિ કરે છે. આ મંદિરની દિવાલેમાં મનહર ચિત્રકામ થયેલુ છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના દશેય ભવનાં દૃશ્ય બતાવ વામાં આવ્યાં છે. આ તીમાં છ ધર્માંશાળાઓ છે અને ભાજનાલય, પુસ્તકાલય, ઔષધાલાય વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે. અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, હારીજ વગેરે સ્થળેથી ત્યાં સુધી ખસે જાય છે. [ ૨૪ ] શ્રી સમેતશિખર યાને પારસનાથના પહાડ જૈન ધમના મહાન તીર્થાંમાં શ્રી સમેતશિખરની ગણના થાય છે, કારણ કે અહીં વીશ તીર્થંકરે નિવાંછુ પદ્મને પ્રાપ્ત થયેલા છે. X પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પાતાને × શ્રી આદિનાથ, શ્રી વાસુપૂજય, શ્રી અરિષ્ટનેમિ અને શ્રી મહાવીરસ્વામી અન્યત્ર નિર્વાણુ પામેલા છે.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478