Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 455
________________ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય ત્તીર્ઘા ૩૩૯ છે. ઘણા ભાગે સંપ્રતિ રાજાના સમયનુ છે. તેનુ પરિકર પીત્તળનું છે, જે પાછળથી અનેલું છે, પરંતુ તેમાં ૨૩ તી કરાની મૂર્તિઓ છે; એટલે મૂળનાયક મળીને ચાવીશી થાય છે. મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહૈ તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી વરકાણાતી માં પાષ વિદ્વ ૮–૯–૧૦ના ભરાતા મેળાના દિવસેામાં લેવાતા કર માફ કરેલા છે. યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના પ્રયાસથી અહીં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય તથા હાઈસ્કૂલ શરૂ થયેલ છે. અને તે આજે સારી સ્થિતિમાં ચાલી રહેલ છે. [ ૨૩ ] શ્રી શખેશ્વર પાથનાથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મહિમા ભૂતકાલમાં ઘણે વિસ્તરેલા હતા અને આજે પણ ઘણા વિસ્તરેલા છે. ઘણા ભાવિક પ્રાતઃકાલમાં તેમનું સ્મરણ કરે છે તથા સ્તવના ગાય છે. વળી દરેક વર્ષે અનેક સ્થળે અટ્ટમની તપશ્ચર્યાપૂર્વક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની સમૂહઆરાધના કરવામાં આવે છે, તે એમના પ્રત્યક્ષ પ્રભાવનું પુષ્ટ પ્રમાણ છે. શ્રી શ ંખેશ્વર તી ગુજરાતના રાધનપુર જિલ્લામાં આવેલું છે. પ્રાચીન લેખા વગેરેમાં આ ગામના ઉલ્લેખ

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478