Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
જીવસન્દ્ર અને વાસ એ બ ંનેને જુદાં પદ્મ માનીને તેના અર્થ કરવા હાય તો થઈ શકે,૨ પરંતુ એ રીતે આ અને પદોને ામ એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વિશેષણા અનાવવાં પડે. તેમાં વસ ્ ના અતા ખરાખર ઘટી શકે, પણ પાસ ને વચ કે પ્રાણનું પ્રાકૃત રૂપ માનવું પડે અને તેના અર્થ ત્રણે કાલના પદા સમૂહને જોનાર કે નિરાકાંક્ષી એવા કરવા પડે. તે સધી અ કલ્પલતામાં કહ્યું છે કે ‘ વયંતિ ાત્રયતિ વસ્તુનામિતિ વથતમ્ । પ્રાકૃતયુત્વચા પણં રૂત્તિ-જે ત્રણેય કાલના પદા સમૂહને જુએ છે તે પશ્ય, તેને વચનું પ્રાકૃત ભાષાના ધેારણે પાસ એવું રૂપ બની શકે છે.’ આગળ કહ્યું છે કે ‘ ચઢ્ઢા ત્રાતા આરા ચવ સ પ્રાશમાંં, નિા મિત્યર્ચઃ-અથવા જેની આશાઆકાંક્ષા ગયેલી છે, તેને અર્થાત્ નિરાકાંક્ષને.’
૧૭૮
પરંતુ આગળ મધળમુળ વિશેષણમાં ઘાતીકમ દૂર થવાના અને તેથી સજ્ઞતા અને સદશી પશુ પ્રાપ્ત થવાને ભાવ રહેલા છે, એટલે અહી' પચ એવા અર્થ સંગત લાગતા નથી. વળી અહીં પ્રભુને નિરાકાંક્ષ કહેવામાં અની જોઈ એ તેવી સંગિત થતી નથી. એટલે વસવાસં એવા એક શબ્દ માનીને તેના જે અર્થા કરવામાં આવ્યા છે, તે જ વધારે યુક્તિયુક્ત અને સંગત લાગે છે.
૨. અમે શ્રી પ્રતિક્રમણુસૂત્ર-પ્રમાટીકામાં આ બંને પદના જુદા અર્થા કરેલા છે, પણ વિશેષ વિચાર કરતાં તેને એક શબ્દ માનીને અથ કરવા, તે જ ઠીક લાગે છે.