________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
સુજ્ઞ સાધુજના જ્ઞાનરૂપી દાતરડાવડે સ્પૃહા-તૃષ્ણારૂપી વિષવેલડીને છેદી નાંખે છે, કેમકે એ સ્પૃહાથી મુખશેાષ, મૂર્છા અને દીનતાના જ અનુભવ કરવા પડે છે. ૩.
અધ્યાત્મજ્ઞાની પડિત પુરુષા જ્ઞાનરૂપ દાતરડાવડે સ્પૃહારૂપ વિષવેલીને છેદે છે, જે સ્પૃહા-લાલસારૂપ વિષલતાના ફળ સુખનું સુકાવું, મૂર્છા અને દીનપણું આપે છે.
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-संगमङ्गीकरोति या ॥ ४ ॥
સુજ્ઞ જનાએ ગૃહાને મનમ ંદિરમાંથી બહાર કાઢી મૂકવી– મનમાં સંઘરવી જ નહીં, કેમકે તે આત્માને કળ પડવા ન જ દે એવી વિભાવપરિણતિ અથવા કુમતિચડાલણીના સંગ કર્યા કરે છે. ૪.
જે ( સ્પૃહા ) આત્મવિરુદ્ધ પુદ્ગલની રતિરૂપ ચાંડાલીના પ્રસંગ–સહવાસ સ્વીકારે છે–આદરે છે તે સ્પૃહા પંડિતે ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂકવા ચેાગ્ય છે.
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्रयं तथाप्येते, मज्जन्ति भववारिधौ ॥ ५ ॥
પારકી આશાએ જીવનારા કેવળ ઘાસ કે આકડાના રૂ જેવા હલકા ( લઘુતા પામતા ) દીસે છે, તેમ છતાં તેએ ભવસાગરમાં ડૂબી જાય છે તે ભારે આશ્ચર્ય છે. ૫.
પૃહાવાળા-લાલસાવાળા જીવા તૃણ અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તેા પણ એ સંસારરૂપ સમુદ્રમાં ડૂબે છે એ માટું આશ્ચર્ય છે. બીજા જે હલકા હેાય તે બૂડે નહિ. કહ્યું છે કે—