Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 512
________________ લેખ સંગ્રહ : ૬ : [૪૮૯ ] ગૃહસ્થની પ્રતિમા બનાવવી અને તે પ્રતિમાની અથવા તેની છબી કે ફેટોગ્રાફની પૂજા કરવી, તેની આરતીઓ ઉતારવી, તેને વંદના નમસ્કારાદિ કરવા, કરાવવા તે એકાંત મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે, અને તે શાસ્ત્રચક્ષુ વિનાના સંસારમાં પરિ. ભ્રમણ કરવાની ઈચ્છાવાળા જીવનું જ કર્તવ્ય છે. જે ખરા વંદન પૂજન યોગ્ય થવું હોય–તેવી ગ્યતા મેળવવી હોય તે આ અષ્ટકમાં કહ્યા પ્રમાણે પ્રથમ શાસ્ત્રચક્ષુ મેળવવા અને પછી તે ચક્ષુવડે જે ઉત્તમ માર્ગ દેખાય તે માગે ગમન કરવું, એ જ આત્માને ખરેખરું હિતકારક છે; તે સિવાયની કરી આ અષ્ટકમાં છઠ્ઠા લોકમાં કહ્યા પ્રમાણે આત્મહિતકારક થતી નથી. ઉત્તમ છે નિરંતર આત્મહિતના ઈચ્છક જ હોય છે. કુંવરજી [જૈ. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૦૦] (૨૫) પરિપ્રષ્ટિકમ્ વિવેચન–ગતાષ્ટકમાં કહ્યા પ્રમાણે શાસ્ત્ર સ્વરૂપ જાણ્યા પછી સુજ્ઞ મનુષ્ય અવશ્ય તદનુસાર વર્તન કરવા તત્પર થાય છે. તેવા વર્તનને અંગે પરિગ્રહત્યાગની ખાસ આવશ્યકતા છે, તેથી હવે પરિગ્રહનું ખરું સ્વરૂપ સમજાવે છે. આ અષ્ટકના વિવેચનમાં વધારે લખવાની અપેક્ષા રહેતી નથી, કારણ કે તેના ભાવાર્થમાં જેતે વિસ્તાર કરવામાં આવ્યા છે છતાં યત્કિંચિત કુરણ થવાથી કાંઈક વિવેચન લખવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556