________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૧]. અથવા મુનિ પણું એ જ સમ્યક્ત્વ છે. આથી જ “બધા ય શબ્દ ક્રિયાવાચી છે” એવો એવંભૂત નયનો અભિપ્રાય લઈને આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सकं सिढिलेहिं अदिजमाणेहिं गुणासाएहिं वंकसामायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं ।
मुणी मोणं समायाए, धुणे कम्मसरीरगं । पंतं लूहं च सेवन्ति, वीरा सम्मत्तदंसिणो॥"
અધ્યo , ૩૦ ૨, ફૂ૦ ૧૧૫ જે સમ્યત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે. એ મૌન (મુનિપણું) શિાથલ-મન્તવીર્યવાળા, આદ્ગ-રાગવાળા, શબ્દાદિ વિષયને આસ્વાદ લેનાર, વક આચારવાળા-માયાવી, અને પ્રમાદી ગૃહસ્થાએ પાલન કરવું શક્ય નથી. | મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષ પ્રાન્ત અને રૂક્ષ ભજન કરે છે.
आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारैकता मुनेः ॥२॥ આત્મા પોતે જ પિતામાં રહેલું શુદ્ધ સ્વરૂપ જેવડે જાણેજુએ છે તે જ આ મુનિ સંબંધી રત્નત્રયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા જાણવી. ૨.
જ્ઞાતા આત્મા આત્મસ્વભાવરૂપ આધારને વિષે શુદ્ધ-કર્મોન