________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી
१७ निर्भयाष्टक.
यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्ति - क्लान्तिसन्तानतानवम् ॥ १ ॥ જે મહાત્માએ પાતાના આત્મસ્વભાવમાં જ રમણ કરે છે અને પર જે પાલિક ભાવ તેની ઇચ્છા કરતા નથી તેઓને ભય-ભ્રાન્તિ કે લાંતિની વિપત્તિ અલ્પ હાય છે.
સ્વભાવના અદ્વૈતને-એકપણાને પ્રાપ્ત કરનાર એટલે કેવળ આત્મસ્વભાવની પ્રાપ્તિવાળા જેને પરની અપેક્ષા નથી, તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હાય ? અર્થાત તેને ભયની ભ્રાન્તિથી થતા ખેદ્ય અલ્પતાને પામે છે.
भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना ।
सदा भयोज्झितज्ञान - सुखमेव विशिष्यते ॥ २॥
સંસારસુખ તે ખરેખર ભયરૂપ અગ્નિની ભસ્મ સમાન છે, તેની પ્રાપ્તિથી શું લાભ છે ? પૂર્વોક્ત ભય જે વડે નષ્ટ થાય તે જ્ઞાન જ સુખ આપનાર છે. ૨.
ઘણા ત્રાસરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારસુખનું શું પ્રયેાજન છે ? તેના કરતાં તેા હંમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે.
न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्क भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३॥
જે મહાત્માઓને કોઇપણ વસ્તુ ગેાપવવી કે છુપાવી રાખવાની નથી, આરાપ્ય પણ નથી, ત્યાજ્ય પણ નથી તેમ જ દેવા ચેાગ્ય