________________
રાસારમાં મુશ્કેલી અને પરેશાની ન આવે
એવું તો કેવી રીતે બને. અઠવાડિયામાં એક દિવસ રવિવારનો પણ આવે ને.
પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જિંદગીમાં જેટલું સુખ-દુ:ખ મળવાનું હશે, તે મળે જ છે. શા માટે ન મળે, ટેન્ડરમાં જે
ભરશો તે જ ખૂલશે. ગળપણની સાથે નમકીન જરૂરી છે તો સુખની સાથે દુઃખનું હોવું પણ યોગ્ય જ છે. દુઃખ બહુ કામની ચીજ છે. જિંદગીમાં જો દુઃખ ન હોય તો કોઈ પ્રભુને
યાદ જ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org