________________
તમે પિતા હો તો તમારી તમારા દીકરા પ્રત્યે
એટલી જ ફરજ છે કે તમે તેને એટલો લાયક બનાવી દો કે તે સંત-મુનિ અને વિદ્વાનોની સભામાં સૌથી આગળની હરોળમાં બેસવાનો હક્કદાર
બને અને જો તમે દીકરા હો તો તમારું તમારા પિતા પ્રત્યે એટલું જ કર્તવ્ય છે કે, તમે એવું આદર્શ જીવન જીવો કે જેને જોઈને દુનિયા તમારા પિતાને પૂછે કે, કઈ તપસ્યા અને પુણ્યના
ફળથી તમને આવો સારો દીકરો મળ્યો છે? ધન્ય છે એ પિતા જેના પુત્રો આજ્ઞાકારી અને નિષ્કલંક છે.
88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org