Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi
View full book text
________________
30. જીને કી કલા
11 એપ્રિલ થી 18 એપ્રિલ 2002 સુધી પ્રતાપગઢ (રાજ.)માં આયોજિત અમૃત પ્રવચન મહોત્સવમાં અપાયેલ પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 31. બિના નામથી પુસ્તક
ધર્મક્ષેત્ર પરિસર', દાદાવાડીની સામે, જાવરા (મ.પ્ર.)માં સમ્પન્ન દિવ્ય સત્સંગ મહોત્સવ' (12 થી 19 મે, 2002)માં અપાયેલ સત્સંગ પ્રવચન
(કિંમત 10 રૂપિયા) 32. આહ્વાન
શ્રીરામ વિદ્યાલય પરિસર, સીતામઉ (જિ. મંદસૌર મ.પ્ર.)માં આયોજિત સત્સંગ (7 થી 11 જૂન 2002)માં અપાયેલ આહ્વાન-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 33. મુઝે ગુસ્સા બહુત આતા હૈ
રતલામ ચાતુર્માસ-2002માં ડૉ. આંબેડકર મેદાનમાં આયોજિત સંસ્કાર મહોત્સવ માં (11) ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર) અપાયેલ એક સાંકેતિક-પ્રવચન
(કિંમત : 10 રૂપિયા) 34. સંપૂર્ણ પ્રવચન (ભાગ 1, 2 તથા 3)
ક્રાન્તિકારી સંત દ્વારા સન્ 1993થી 2002 સુધીનાં અપાયેલાં પ્રવચનોનો મહાસંગ્રહ એક હજારથી વધુ પાનામાં અત્યાર સુધીના પ્રકાશિત બધાં જ પ્રવચન-પુસ્તકોનો સમાવેશ. એક દુર્લભ અને સંગ્રહણીય પ્રકાશન.
(કિંમત : 375 રૂપિયા) 35. અહિંસા-મહાકુંભ (માસિક મેગેઝીન). મુનિશ્રીના વિચારોનું પ્રતિનિધિ મેગેઝીન
(આજીવન 1100 રૂપિયા) (ત્રિવાર્ષિક ફી : 300 રૂપિયા)
તમે પણ વાંચો, બીજાને પણ વંચાવો તમારી માગણી તરત જ મોકલો
ડાક તથા વી.પી.પી. દ્વારા સાહિત્ય મોકલવાની સગવડ ઉપલબ્ધ છે. ટપાલ-ખર્ચ અલગ થશે. મનીઓર્ડર અથવા ડ્રાફટ “અહિંસા-મહાકુંભ', ફરીદાબાદના નામે મોકલવા.
સાહિત્ય મેળવવા માટેનું સંપર્ક-સૂત્ર હિન્દી
હિન્દી/ગુજરાતી મુકુલ જૈન, સંપાદક - “અહિંસા-મહાકુંભ' મુનિશ્રી તરુણસાગર સાહિત્ય વિતરણ કેન્દ્ર 196, સેકટર-18, ફરીદાબાદ (હરિયાણા) ૧૦૬, અણહિલ કોમ્પલેક્સ, ફોન : 0129-5262549
સિટી સેન્ટરની પાછળ,
સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ. ફોન : 079-6438585
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 122 123 124 125 126 127 128