________________
ક્રાંતિકારી સંત પુનિશ્રી તરુણાસાગરજી
પૂર્વ નામ : શ્રી પવનકુમાર જૈન જન્મ તારીખ : ૨૬ જૂન, ૧૯૬૭, ગામ : ગુંહચી
(જિ. દમોહ) મધ્યપ્રદેશ માતા-પિતા
મહિલારત્ન શ્રીમતી શાંતિબાઈ જૈન અને
શ્રેષ્ઠ શ્રાવક શ્રી પ્રતાપચન્દ્રજી જૈન લૌકિક શિક્ષણ : માધ્યમિક શાળા સુધી ગૃહત્યાગ : ૮ માર્ચ, ૧૯૮૧ ક્ષુલ્લક દીક્ષા : ૧૮ જાન્યુઆરી, ૧૯૮૨, અકેલતરા
(છત્તીસગઢ)માં મુનિ-દીક્ષા : ૨૦ જુલાઈ, ૧૯૮૮, બાગીદૌરા
(રાજસ્થાન) દીક્ષા ગુરુ ' : યુગસંત આચાર્ય પુષ્પદંતસાગરજી મુનિ લેખન બહુચર્ચિત કૃતિ : મૃત્યુ-બોધ માનદ-ઉપાધિ : પ્રજ્ઞા-શ્રમણ' : આચાર્યશ્રી પુષ્પદંત દ્વારા
અપાયેલ. ખ્યાતિપ્રાપ્ત નામ : ક્રાંતિકારી સંત કીર્તિમાન
આચાર્ય ભગવંત કુંદકુંદ પછી છેલ્લાં બે હજાર વર્ષોના ઇતિહાસમાં માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં જૈન સંન્યાસ ધારણ કરવાવાળા પ્રથમ યોગી. રાષ્ટ્રના પ્રથમ મુનિ જેમણે દિલ્હીના લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું.
જી.ટી.વી.ના માધ્યમથી ભારત સહિત ૧૨૨ દેશોમાં “મહાવીર-વાણી’ના વિશ્વ વ્યાપી પ્રસારણની ઐતિહાસિક શરૂઆત
કરવાનું પ્રથમ શ્રેય. મુખપત્ર
અહિંસા-મહાકુંભ (માસિક) આંદોલન : કતલખાનાં અને માંસ-નિકાસના
વિરોધમાં સતત અહિંસાત્મક રાષ્ટ્રીય
આંદોલન, સન્માન : ૬ ફેબ્રુઆરી, ૦૨ના રોજ મધ્યપ્રદેશ
શાસન દ્વારા ‘રાજ કીય અતિથિ'નું સન્માન, ૨ માર્ચ, ૨૦૦૩ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ‘રાજકીય અતિથિ'નું
સન્માન. સાહિત્ય : ત્રણ ડઝનથી વધારે પુસ્તકો ઉપલબ્ધ
અને દર વર્ષે લગભગ બે લાખ નકલોનું
પ્રકાશન. રાષ્ટ્રસંત ; મ.પ્ર. શાસન દ્વારા ૨૬ જાન્યુઆરી,
૨૦૦૩ માં દશહરા મેદાન, ઇન્દોરમાં. સંગઠન
: તરુણ ક્રાંતિ મંચ. કેન્દ્રીય કાર્યાલય
દિલ્હીમાં. દેશભરમાં શાખાઓ. પ્રણેતા
તનાવ મુક્તિનો અભિનવ પ્રયોગ ‘આનંદ
યાત્રા” કાર્યક્રમના પ્રણેતા ઓળખ
દેશમાં સૌથી વધારે સંભળાતા અને વંચાતા દિલ અને દિમાગને ઝંઝોડનારાં અદ્ ભુત પ્રવચન પોતાની આગવી વિશિષ્ટ પ્રવચન. શૈલી વિશે દેશભરમાં
વિખ્યાત જૈન મુનિના રૂપમાં ઓળખાણ. મિશન
ભગવાન મહાવીર અને તેમના સંદેશ
‘જીઓ ઔર જીને દો' નો વિશ્વવ્યાપી For Private & Personal Use Only પ્રચાર પ્રસાર તથા ‘જીવન ને કી કલા’નું
પ્રશિક્ષણ
Jain Education International