________________
યામાં અસંભવ જેવું કોઈ કાર્ય નથી, જો તમે તેને મેળવવાનો દઢ નિશ્ચય કરી લીધો હોય તો. કેમ કે, કહ્યું છે કે, ઘૂંટણના જોરે ચાલતાં-ચાલતાં પગ પર ઊભા થવાય છે અને નાના-નાના નિયમ એક દિવસ મોટા થઈ જાય છે. પણ યાદ રાખજો, કાર્ય જેટલું મોટું હશે, શ્રમ, ધીરજ અને સમય પણ એટલો જ
વધુ માગશે. આપણે આપણાં ધ્યેયમાં માત્ર એ જ કારણથી સફળ નથી થતા કે, આપણાં સપનાં મોટાં - મોટાં હોય છે પરંતુ તે સપનાને સાકાર કરવા માટે આપણે ન તો વધુ મહેનત કરીએ છીએ, ન તો સમય આપીએ છીએ કે ન તો આપણાંમાં વધુ ધીરજ હોય છે.
102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org