________________
સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમયમાં
જો તમે નવી પેઢીને સંસ્કારિત નહીં કરો તો કાલે આ પેઢી મેદાનમાં આવી જશે અને તમે ઘડપણના ઉંબરે ઊભા હશો ત્યારે તમારો યુવાન પુત્ર વૃદ્ધાશ્રમનું આલબમ લાવી તમને દેખાડશે અને કહેશે કે, પિતાજી !
આ આલબમ જુઓ, આમાં દેશના શ્રેષ્ઠ વૃદ્ધાશ્રમો દર્શાવેલા છે, જેની પોત-પોતાની વિશેષતાઓ છે. તમે તેમાંથી કોઈ એક ને તમારા માટે પસંદ કરી લો જેથી હું તમને ત્યાં મોકલી મારો પુત્રધર્મ નિભાવી શકું.
Jain Education International
100
For Private & Personal Use Only
www.jainelibrary.org