________________
પોતાનું ઊંચું મકાન અને ઊંચી દુકાન જોઈને અભિમાન ન કરવું કારણકે તે દિવસ દૂર નથી જ્યારે
તમે તે જ મકાન અને દુકાનની માટીની નીચે દબાયેલા પડ્યા હશો. તમારી માટી પર ઘાસ ઊગી જશે અને ગધેડો તે ઘાસ ચરી રહ્યો હશે.
આ શરીરની હેસિયત માટીથી વધુ જરાય નથી. આથી, માટી માટીમાં મળે છે. માટીની અંત્યેષ્ઠિ થાય, તે પહેલાં “પરમેષ્ઠિનું શરણ લઈ લેજો, નહીં તો મોતના સમયે મોતિયા મરી જશે. ઉપલબ્ધિનો ઉત્સવ જરૂર મનાવો પણ
તેનો અહંકાર ન કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org