________________
મહાવીરના મંદિરમાં દરેક માણસની પહોંચ હોવી જોઈએ. ત્યાં કોઈના પ્રવેશ પર નિષેધ ન હોવો જોઈએ કારણ કે મંદિરોનું નિર્માણ સમસ્ત મનુષ્યો
માટે છે. પાપી વ્યક્તિને પણ મહાવીર સુધી પહોંચવાનો હક દેવો પડશે, ત્યારે જ જૈન ધર્મ વિશ્વધર્મ' બની શકશે અને જો કોઈ કારણસર
આ સંભવ ન હોય, તો પછી ભગવાન મહાવીરની પહોંચ દરેક મનુષ્ય સુધી હોવી જોઈએ. આપણે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે.
ક્યાં તો મહાવીર સુધી દરેક માણસને પહોંચવાનો અધિકાર આપવો પડશે, નહીં તો પછી મહાવીરને બધા
પ્રકારના માણસ સુધી પહોંચવું પડશે.
107
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org