________________
સ્વર્ગભૂમિ સુંદર છે પણ ફળદ્રૂપ નથી. જ્યારે માનવ ભૂમિની માટી કાળી છે પણ ફળદ્રુપ છે. માનવ ભૂમિની કાળી માટીમાં કોઈ રત્નત્રયના બીજ નાખી દે તો સ્વર્ગ-મોક્ષનો પાક લહેરાઈ ઊઠે છે. દેવતા ઊંચે રહેતા હોવા છતાં તેમના વિચાર ઘણા નાના હોય છે તેથી તેઓ મરીને નીચે આવે છે. જ્યારે મનુષ્ય નીચે રહે છે પરંતુ તેના વિચાર ઉચ્ચ ઉચ્ચ હોય છે. આ જ કારણ છે કે તે મ૨ીને ઉ૫૨ જાય છે. જો મનુષ્ય તેના કામ અને આચરણને ઊંચા નહીં રાખે તો પછી તે પણ મરીને સાવ નીચે જાય છે.
Jain Education International
108
For Private & Personal Use Only
www.jainelibrary.org