Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 120
________________ સ્વર્ગભૂમિ સુંદર છે પણ ફળદ્રૂપ નથી. જ્યારે માનવ ભૂમિની માટી કાળી છે પણ ફળદ્રુપ છે. માનવ ભૂમિની કાળી માટીમાં કોઈ રત્નત્રયના બીજ નાખી દે તો સ્વર્ગ-મોક્ષનો પાક લહેરાઈ ઊઠે છે. દેવતા ઊંચે રહેતા હોવા છતાં તેમના વિચાર ઘણા નાના હોય છે તેથી તેઓ મરીને નીચે આવે છે. જ્યારે મનુષ્ય નીચે રહે છે પરંતુ તેના વિચાર ઉચ્ચ ઉચ્ચ હોય છે. આ જ કારણ છે કે તે મ૨ીને ઉ૫૨ જાય છે. જો મનુષ્ય તેના કામ અને આચરણને ઊંચા નહીં રાખે તો પછી તે પણ મરીને સાવ નીચે જાય છે. Jain Education International 108 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128