________________
આજે તમારા મંદિરો ઘરડાં થઈ ગયાં છે કારણ કે તેમાં યુવાનોએ જવાનું બંધ કરી દીધું છે. જ્યારે યુવાનોનો
મંદિરમાં પ્રવેશ બંધ થઈ જાય છે, ત્યારે મંદિર પણ ઘરડાં થઈ જાય છે. ધર્મ તેની સંપત્તિ છે, જે યુવાન છે, વિચારથી યુવાન છે. તીર્થકર મહાવીર પૃથ્વી પર એવા પહેલા
દાર્શનિક છે, જેમણે ધર્મને યુવાનો સાથે જોડ્યો. મહાવીરે કહ્યું કે, યૌવન અને ધર્મ વચ્ચે ભારે મેળ છે. ધર્મયાત્રામાં શક્તિ જોઈએ. ધર્મની પહેલી પસંદ
યુવાન છે. જ્યારે તમે જ ઘરડા વ્યક્તિને ગોદ લેવાનું પસંદ નથી કરતાં તો પછી ધર્મ ઘરડા માણસને ગોદ લેવાનું કઈ રીતે પસંદ કરશે?
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org