Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 116
________________ કહેવાય છે કે, બાળક ૫૨ માનો પ્રભાવ પડે છે. પણ આજે બાળક માથી ઓછો, મિડિયાથી વધુ પ્રભાવિત થઈ રહ્યો છે. કાલ સુધી કહેવાતું હતું કે આ બાળક મા ૫૨ ગયું છે અને આ બાપ ૫૨. પણ આજે જે રીતે દેશી-વિદેશી ચેનલ હિંસા અને અશ્લીલતા દેખાડે છે તે જોઈને લાગે છે કે કાલે એમ કહેવાશે કે આ બાળક ઝી ટીવી ૫૨ ગયું છે અને આ સ્ટાર ટી.વી. પર અને આ નક્કામો છે, તે પુરો ફેશન ટીવી પર ગયો છે. આજે વિભિન્ન ચેનલો દ્વારા દેશ પર જે સાંસ્કૃતિક હુમલા થઈ રહ્યા છે, તે ઓસામા બિન લાદેન જેવા ત્રાસવાદીઓના હુમલાથી વધુ ખતરનાક છે. Jain Education International 104 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128