________________
કહેવાય છે કે, બાળક ૫૨ માનો પ્રભાવ પડે છે.
પણ આજે બાળક માથી ઓછો, મિડિયાથી વધુ પ્રભાવિત થઈ રહ્યો છે. કાલ સુધી કહેવાતું હતું કે આ બાળક મા ૫૨ ગયું છે અને આ બાપ ૫૨. પણ આજે જે રીતે દેશી-વિદેશી ચેનલ હિંસા અને અશ્લીલતા દેખાડે છે તે જોઈને
લાગે છે કે કાલે એમ કહેવાશે કે આ બાળક ઝી ટીવી ૫૨ ગયું છે અને આ સ્ટાર ટી.વી. પર અને આ નક્કામો છે, તે પુરો ફેશન ટીવી પર ગયો છે. આજે વિભિન્ન ચેનલો દ્વારા દેશ પર જે સાંસ્કૃતિક હુમલા થઈ રહ્યા છે, તે ઓસામા બિન લાદેન જેવા ત્રાસવાદીઓના હુમલાથી વધુ ખતરનાક છે.
Jain Education International
104
For Private & Personal Use Only
www.jainelibrary.org