Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 110
________________ પહેલાં લોકો ઘડિયાળ પહેરતા ન હતાં, તેમ છતાં તેમનું જીવન સમયબદ્ધ હતું. તેમનું સૂવાનું જાગવાનું, ખાવા-પીવાનું, બધું સમય પર થતું હતું. તેનાથી વિપરિત આજે દરેક ઘર અને દરેક હાથમાં ઘડિયાળ છે, તેમ છતાં માણસની દિનચર્યા એકદમ અસ્ત-વ્યસ્ત છે. આજે માણસના કાંડામાં બાંધેલી ઘડિયાળ માત્ર શોભાની વસ્તુ બનીને રહી ગઈ છે, હકીકતમાં ઘડિયાળ માણસને પળે પળે ચેતવે છે કે, જિંદગી પળ-બે પળથી વધુ નથી. આથી તું શાંત ચિત્તથી, ઘડી- ભર બેસી પ્રભુનું સ્મરણ કરી લે, નહીંતર હાથની ઘડિયાળ હાથમાં બંધાયેલી રહી જશે અને જીવનની ઘડી સમાપ્ત થઈ જશે. 08 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128