Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 101
________________ તમે સાંભળ્યું હશે કે, ઈશ્વરની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. પણ હું કહું છું કે, તમારા હલ્યા વગર પણ એક પાંદડું હલતું નથી. ઈશ્વરની આ મરજીના નામે આજે દુનિયામાં મોટાં-મોટાં પાપ અને સંગીન અપરાધ થઈ રહ્યા છે. એક માણસ દારૂ પીવે છે, તેને પૂછો : તું આવું શું કામ કરે છે? તો તે કહે છે : હું ક્યાં કરું છું, આ તો બધી ઉપરવાળાની મરજી છે. બધું તેની મરજીથી થઈ રહ્યું છે. હું કહું છું : ઉપરવાળાની મરજીથી કંઈ થતું નથી. જે થાય છે તે તમારી મરજીથી થાય છે. આ “ઉપરવાળા'ના નામ પર “નીચેવાળા' એ દુનિયાને નરક બનાવી દીધી છે. ૪૬), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128