Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 107
________________ તમે ભલે ગાળનો જવાબ તમાચાથી, તમાચાનો જવાબ લાતથી અને લાતનો જવાબ એ.કે.-૪૭થી આપો. કાંઈ વાંધો નથી – જેવી તમારી મરજી. પણ તમારી મરજી સાથે મારી પણ એક અરજ છે કે તમે ક્રોધ અને ગાળનો જવાબ તરત ન આપો. થોડી રાહ જુઓ , બસ દસ મિનિટ ધીરજ રાખો. ક્રોધ અને ગાળનો જવાબ દસ મિનિટ પછી આપો. આ દસ મિનિટમાં ક્રોધના કારણો અને પરિણામો પર વિચાર કરી લો અને પછી યોગ્ય લાગે તો જવાબ આપો. હકીકતમાં સચ્ચાઈ એ છે કે, દસ મિનિટ પછી ક્રોધનો જવાબ તમે ક્રોધથી આપી જ નહીં શકો, કારણકે ક્રોધ તો ક્ષણિક ગાંડપણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128