Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 33
________________ મે જિંદગીમાં એક પણ મૃતદેહને આગ નથી આપી. નાનો હતો, તેના લીધે સ્મશાન જવાનું કયારેય બન્યું નહીં. શરૂ-શરૂમાં મને આ વાતનો અફસોસ રહેતો હતો. પછી એક દિવસ મને લાગ્યું જાણે ભગવાન મહાવીર મને કહી રહ્યા હોય : તરુણ સાગર ! તારો જન્મ મૃતદેહને આગ આપવા નહીં પરંતુ મરેલાઓમાં પ્રાણ ફૂંકવા માટે થયો છે અને બસ ! એ જ દિવસથી હું મૃતસમાન વ્યક્તિ, સમાજ અને દેશમાં પ્રાણ ફૂંકવાના કામમાં દિલોજાનથી લાગી ગયો. યાદ રાખો : અધમરો આદમી અને અધમરો સમાજ કોઈ જ કામના નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128