Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 78
________________ પાણી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? પાણી પાસે છૂત-અછૂતની ભાવના નથી. ધરતી પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? ધરતી પાસે બધું જ હોવા છતાં પણ ઘમંડ નથી. ધર્મ-શાસ્ત્રમાં બધું જ છે, પણ એક ચીજ નથી. શું ? ધર્મશાસ્ત્રમાં જૂઠ નથી. મનુષ્યની પાસે બધું જ છે પણ એક ચીજ નથી. શું ? મનુષ્ય પાસે બધું જ છે પણ ધી૨જ નથી. જિંદગીમાં જો ધીરજ ન હોય તો પછી પોતાની કબર ખોદી લેવી જોઈએ કારણ કે ધી૨જ વગર મોત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128