________________
દુનિયામાં સજ્જન અને દુર્જન બે પ્રકારના મનુષ્ય હોય છે. બંને જીવે છે પણ બંનેમાં ફર્ક માત્ર એટલો
હોય છે કે સજ્જન બીજાને હસાવીને અને દુજન રોવડાવીને જીવે છે. જ્યારે બંને દુનિયામાંથી વિદાય લે છે ત્યારે સજ્જન લોકોને રોવડાવીને અને દુર્જન
હસાવીને જાય છે. જીવન એવું જીવજો કે જ્યારે તમે આ દુનિયામાંથી જાવ તો લોકો તમારા માટે
રોવે, તમને યાદ કરે, એવું જીવન ન જીવતા કે લોકો કહે કે, સારું થયું, એક વધુ પાપી ઓછો થયો. દુનિયામાંથી જાવ તો લોકોના હૃદયમાં મીઠી-મીઠી યાદો
અને આંખોમાં પ્રેમનાં આંસુ છોડીને જજો.
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org