Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 90
________________ બાળકોના પગ ચંચળ હોય છે. યુવાન વ્યક્તિનું રોમ-રોમ ચંચળ હોય છે અને ઘરડા માણસની જીભ ચંચળ હોય છે. ઘરડા માણસે સંભાળીને બોલવું જોઈએ. પોતાનાં પુત્ર -પુત્રવધૂને બિનજરૂરી સલાહ આપવી ન જોઈએ. ઘ૨ડા માણસે તેમના મુખમાંથી કાં તો આશીર્વાદના શબ્દ બોલવાં જોઈએ અથવા તો મૌન રહેવું જોઈએ. તમારાં પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી કંઈપણ સારું કરે તો તેમને શાબાશી આપો. વારંવાર ટોકો નહીં. કહો – ઘણું સારું બેટા ! તારી પાસે આ જ આશા હતી. હંમેશાં ખુશ રહે. વડીલો ! તમે આવું કરશો તો તમારું ઘડપણ સુખથી પસાર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128