________________
હૅવે સંત-મુનિઓએ તેમનાં પ્રવચન સાધારણ
જનતા વચ્ચે ક૨વાના બદલે લોકસભા અને વિધાનસભાઓમાં ક૨વા જોઈએ કારણ કે ખતરનાક લોકો ત્યાં હાજર છે. મને વિશ્વાસ છે કે જો દેશ અને પ્રદેશની રાજધાનીઓમાં બેઠેલાં લગભગ દસ હજાર લોકો સુધરી જાય તો દેશની સો કરોડ જનતા આપોઆપ અને રાતોરાત સૂધરી જશે. સુધારની પ્રક્રિયા નીચેથી નહીં ઉ૫૨થી શરૂ થવી જોઈએ. જો ઋષિકેશમાં ગંગાનું શુદ્ધીકરણ થઈ જાય તો હરિદ્વાર અને તેની નીચેના તમામ ઘાટ આપોઆપ શુદ્ધ થતા જશે.
Jain Education International
76
For Private & Personal Use Only
www.jainelibrary.org