________________
મારો કોઈ દાવો નથી કે, હું દુનિયાને સુધારી દઈશ પણ એવું વચન જરૂર છે કે, હું મારી તરફથી
દુનિયાને સાચો માર્ગ દેખાડવામાં કોઈ કસર નહીં છોડું. મારી માન્યતા છે કે અંધારું ગમે
તેટલું ગાઢ કેમ ન હોય, જો તમારા હાથમાં દીવો હોય તો પછી અંધારાથી ડરવાની જરૂર નથી. પ્રયત્નો ક્યારેય એળે જતા નથી. આકાશમાં
પણ છિદ્ર પડી શકે છે, એક પથ્થર તો ઉછાળી જુઓ. દિલથી કરાયેલી પ્રાર્થનાઓ જરૂર ફળીભૂત થાય છે. પણ પ્રાર્થના સાથે પ્રયત્ન
પણ જરૂરી છે ને !
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org