________________
જિંદગીમાં પાલખી બે વાર સજાવાય છે. એક નવવધૂ માટે અને બીજી શબ માટે.
હું મુનિ તરુણસાગર તો માત્ર એ જ કહેવા માગું છું કે પાલખી સજાવનારાઓ ! જિંદગીમાં તમારી પોતાની અર્થી સજાવીને રાખજો, કારણકે
ખબર નથી ક્યારે મોત આવે અને અર્થી પર ચડી જવું પડે. જે જીવતાં જ પોતાની અર્થીને સજાવી લે છે,
માત્ર તેઓ જ જીવનનો અર્થ સમજી લે છે.
લોકો તેમનો શ્વાસ ચાલે છે તેથી જ જીવે છે, તેઓ આત્મહત્યા કરી શકતા નથી એટલે જીવે છે. જીવવા પાછળ કોઈ મહાન ઉદેશ્ય ન હોય તો
જીવન વ્યર્થ હોય છે.
81
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org