________________
તમે બીમાર થઈ ગયા – આ કોઈ આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય તો એ છે કે, અત્યાર સુધી તમે
સ્વસ્થ કેવી રીતે હતા? બીમાર રહેવું તો શરીરનો ધર્મ છે, કારણકે શરીર રોગોનું ઘર છે. ધર્મશાસ્ત્રોમાં એક-એક રોમમાં ૯૬ રોગ દર્શાવાયેલા છે.
જીવનમાં ઘણા બધા રૂપિયા-પૈસા કમાજો, પણ તમારા આરોગ્યને જોખમમાં મૂકીને નહીં,
કારણકે પહેલું સુખ તે નીરોગી શરીર છે. જીવનમાં બધી સુખ-સુવિધા હોય પણ આરોગ્ય સારું ન હોય તો તે સુખ-સુવિધાઓનો શું અર્થ ?
ધ્યાન રાખજો, જે ઘરમાં મોત, કેસ અને માંદગી ઘૂસી જાય તે ઘર બરબાદ થઈ જાય છે.
82
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org