Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 94
________________ તમે બીમાર થઈ ગયા – આ કોઈ આશ્ચર્ય નથી, પણ આશ્ચર્ય તો એ છે કે, અત્યાર સુધી તમે સ્વસ્થ કેવી રીતે હતા? બીમાર રહેવું તો શરીરનો ધર્મ છે, કારણકે શરીર રોગોનું ઘર છે. ધર્મશાસ્ત્રોમાં એક-એક રોમમાં ૯૬ રોગ દર્શાવાયેલા છે. જીવનમાં ઘણા બધા રૂપિયા-પૈસા કમાજો, પણ તમારા આરોગ્યને જોખમમાં મૂકીને નહીં, કારણકે પહેલું સુખ તે નીરોગી શરીર છે. જીવનમાં બધી સુખ-સુવિધા હોય પણ આરોગ્ય સારું ન હોય તો તે સુખ-સુવિધાઓનો શું અર્થ ? ધ્યાન રાખજો, જે ઘરમાં મોત, કેસ અને માંદગી ઘૂસી જાય તે ઘર બરબાદ થઈ જાય છે. 82 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128