________________
વતા રહેવા માટે ભોજન જરૂરી છે. ભોજનથી પણ
વધુ પાણી જરૂરી છે, પાણીથી વધુ હવા જરૂરી છે અને હવાથી વધુ આયુષ્ય જરૂરી છે. પણ મ૨વા માટે કશું જ જરૂરી નથી. માણસ બેઠા-બેઠા પણ મરી શકે છે. માણસ માત્ર મગજની નસ ફાટવાથી કે
હૃદય બંધ પડી જવાથી નથી મરતો, પણ જે દિવસે તેની આશાઓ અને સપનાં મરી જાય છે તેનો વિશ્વાસ મરી જાય છે, તે દિવસે તે પણ મરી જાય છે. આ રીતે માણસ મરતાં પહેલાં જ મરી જાય છે અને મરેલો માણસ ફરી થોડો મરે ?
Jain Education International
85
For Private & Personal Use Only
www.jainelibrary.org