________________
ઈિએ પૂછ્યું છે : સમયનું મૂલ્ય શું છે? સમય
અમૂલ્ય છે. સમય તો જીવન છે. સમયને
વેડફી નાખવો દરેક પળે મરવા બરાબર છે. સમય સમય છે, તમારાં બાપનો નોકર નથી. તે ન તો
કોઈની રાહ જુએ છે કે ન તો કોઈની શરમ ભરે છે. સમય પાછું વળીને ક્યારેય જોતો નથી. કમણાં બાર વાગ્યા હતા અને હવે એક વાગી ગયો. તમારું
મોત એક કલાક આગળ ખસી ગયું. કાલે શનિવાર હતો અને આજે રવિવાર થઈ ગયો. અર્થાત જિંદગીની
મુઠ્ઠીમાંથી એક વધુ દિવસ સરી પડ્યો.
69.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org