________________
તમે એક પરદેશી છો. એક દિવસ તમારે તમારા દેશમાં પાછા ફરવાનું છે. અત્યારે તમે અહીં ફરવા માટે આવ્યા છો.
યાત્રી સંભાળી-સંભાળીને રહે છે. તે કોઈ સાથે લડતા-ઝઘડતો નથી, સૌની મીઠી યાદો
સાથે રાખે છે કારણ કે તેને ખબર છે કે તેણે પાછા જવાનું છે અને હા, તે સવાર-સાંજ પોતાના ઘેર ફોન જરૂર કરે છે, ઘર-પરિવારના સમાચાર જરૂર લઈ લે છે, તમે પણ ભગવાનના ઘેરથી આવ્યા છો. જરા સવાર-સાંજ ફોન કરી
તમારા ઘરના સમાચાર લેતાં રહેજો. સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના કરવી તે ફોન કરીને પોતાના ઘરના ખબર-અંતર પૂછવા બરાબર છે.
6.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org