Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 77
________________ જ ઘરમાં બાકી બધું જ હોય પરંતુ પ્રેમ ન હોય તો તે ઘર, ઘર નહીં, સ્મશાન છે. સ્મશાનમાં પણ ઘણાં મડદાં હોય છે પરંતુ તે ન તો ક્યારેય એકબીજાને મળે છે કે ન તો ક્યારેય વાતચીત કરે છે. જે ઘરમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને બાપ-બેટા સાથે રહેતા હોય પરંતુ એકબીજાને જોઈને મંદ સ્મિત પણ ન આપતા હોય તો શું તે ઘર પણ સ્મશાન નથી? પરિવારમાં પ્રેમ અને સમર્પણ હોય તો જીવન સ્વર્ગ છે. હું પૂછું છું : શું પ્રેમથી પણ મોટું દુનિયામાં કોઈ સ્વર્ગ છે? ધૃણા અને નફરતથી મોટું દુનિયામાં કોઈ નર્ક છે. 65 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128