________________
જ ઘરમાં બાકી બધું જ હોય પરંતુ પ્રેમ ન હોય તો તે ઘર, ઘર નહીં, સ્મશાન છે. સ્મશાનમાં પણ ઘણાં મડદાં હોય છે પરંતુ તે ન તો ક્યારેય એકબીજાને મળે છે કે ન તો ક્યારેય વાતચીત કરે છે. જે ઘરમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને બાપ-બેટા સાથે રહેતા હોય પરંતુ એકબીજાને જોઈને મંદ સ્મિત પણ ન આપતા હોય તો શું તે ઘર પણ
સ્મશાન નથી? પરિવારમાં પ્રેમ અને સમર્પણ હોય તો જીવન સ્વર્ગ છે. હું પૂછું છું : શું પ્રેમથી પણ મોટું દુનિયામાં કોઈ સ્વર્ગ છે? ધૃણા અને નફરતથી
મોટું દુનિયામાં કોઈ નર્ક છે.
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org